પંચાંગ
તારીખ - ૧૨ મે ૨૦૨૪
વાર - રવિવાર
સૂર્યોદય - સવારે ૦૬:૦૦
સૂર્યાસ્ત - સાંજે ૦૭:૧૨
વિક્રમ સંવત - ૨૦૮૦
મહિનો - વૈશાખ
તિથિ - પાંચમ મધ્યરાત્રિ ૦૨:૦૩ સુધી, ત્યારબાદ છઠ.
વ્રત ઉત્સવની વિગતો - શ્રી આદ્ય શંકરાચાર્ય જયંતિ, સુરદાસ જયંતિ, રામાનુજ જયંતિ, મધર્સ ડે.
વિશેષ - પાંચમે બીલીના ફળ ખાવાથી કલંક લાગે છે.
(બ્રહ્મવૈવર્ત પુરાણ, બ્રહ્મખંડ: ૨૭.૨૯-૩૪)
#SantShriAsharamjiBapu #GujaratiPanchang
5/11/2024, 8:00:32 PM